For God
વષો થી બીલી ચડાવવા નું તપ તુટશે,
લાગે છે! એમ આ વષૅ જશે હવે ખાલી,
અમને હવે તારામાં ભરોસો રહયો નથી,
ને તને બીલી ચડાવે પ્રેમથી તેવો મોહ,
શું થાય?પપ્થ્થરને કયા વળી થાય દદૅ?
બસ માનવ થઇને જીવવું અઘરુ હોય છે.
બાકી શંકર બનવું કયા કઠિન પણ હોયછે?
ઝેર તોઘણા માનવો પણ પી લેતા હોયછે.
તુ પચાવી ને જીવી છે,ગયો માટે શંકર છે.
હવે પીવાની કે પચાવવાની તાકાત નથી,
બસ તમને સમય મળે જરા સમાઘિ માંથી,
ત્યારે કેહેશો કયારે કરુ ફરી ભરોસો તારા પર?
શિલ્પા પ્રજાપતિ
Showing posts with label (65) તપ તુટશે. Show all posts
Showing posts with label (65) તપ તુટશે. Show all posts
Friday, 6 March 2009
Subscribe to:
Posts (Atom)
