નાજુક મન હોય છે, એવો ભ્રમ છે? કે હકીકત?
હકીકત માં મનને દદૅ કે ખુશી થતા હશે કે નહી?
મન પથ્થરના હશે કે બરફ જેવા હશે! ખબર નહિ?
હવે સ્પશૅ ફુલનો કે કાંટા નો થતો હશે ખબર નહિ?
મનના કોઇ હિસ્સાને મારી ને જીવાતુ હશે કે નહિ?
આમ મરતામરતા પણ જીવી જવાશે કે ખબર નહિ?
શિલ્પા પ્રજાપતિ.
Showing posts with label 2)મન. Show all posts
Showing posts with label 2)મન. Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Comments (Atom)
