જીંવનથી મૃત્યુ સુધીનો સફર જલદી પુરો થાય,
તેવું જ કોઇ વિષફળ લાવી આપો,
બસ આ મન થઈ પથ્થર તેનામાં નારહે ધબકાર,
તેવું કોઇ તબીબી સાધન લાવી આપો,
ને હોઠ સુધી મારા જ મને શબ્દો ના પહોચાડાય,
તેવું કોઇ કઠણ કાળજું લાવી આપો,
જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
તો મારી મમતા મને વેચી આપો,
શિલ્પા પ્રજાપતિ....
Showing posts with label (86) તો મારી મમતા મને વેચી આપો. Show all posts
Showing posts with label (86) તો મારી મમતા મને વેચી આપો. Show all posts
Thursday, 9 April 2009
Subscribe to:
Comments (Atom)
