Monday 25 April 2011

રે એ તો કૃષ્ણ

રે એ તો કૃષ્ણ પણ નથી જાણતો,
દેવકી માતા માટે હોરાતો હતો કે
યશોદાની મમતા લુંટતો હતો તે,
દેવકીના હાથે તેને માખણ નથી ખાધું
ને યશોદાનો માર ખમી ગયો હતો.
શિલ્પા પ્રજાપતિ....