Showing posts with label (57) શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?. Show all posts
Showing posts with label (57) શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?. Show all posts

Thursday, 5 March 2009

(57) શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?

મંઝીલ વગરના સફરને ખેડવો કંઇ રીતે?
આમ જીંવવાનું કોઇ કારણ વિના કેમ?
હવે આંખોને કે હોઠોને પણ શું ફેર પડે છે.
ચાલે છે આ શ્ર્વાસ કે નિશ્ર્વાસ શું ખબર!
કોઇ સજજનને જરૂર હોય લાંબા આયુષયની,
યમરાજ પાસે વિંનતી હું ખુદ કરવા જવ,
મારા પ્રાણ ભર એ તુ સજજન વ્યકિતમાં,
મારો જન્મ ફેરો તો ગયો નકામો આમજ,
બસ મારી મૂત્યુ કદાચ સફ્ળ થઇ જાય.
આ મૂત શરીરમાં શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?

શિલ્પા પ્રજાપતિ...