Thursday 5 March 2009

(15) કોઈ સંકેત

ભરેલો જામ આમ ઠોળાઈ પણ જશે,
હકીકત સ્વીકારાતી જ પણ એ નથી.

જો જામ ખાલી રહેતો તો કદાચ સારું,
ભરાવાનો કે ઠોળાવાનો ગમ ન હોત!
ઠોળાયેલો જામ એમ આંખોથી પીવાશે.

કોઇ ક્ષયથી ઠોળાયો હશે? નહિતર,
કદાચ કુદરતનો જ હશે કોઈ સંકેત!

શિલ્પા પ્રજાપતિ..

No comments:

Post a Comment