Thursday 5 March 2009

(62) એંકાત સાથે રહેતા હોય છે.

વિચારોને કયા થોભવા જેવા હોય છે.
પણ થાક હાથને લાગતૉ હોય છે.
આશઑ ને કયા કોય કોઇ પડી હોય છે?
ને તૂટે તો મનને દુ;ખ્ થતા હોય છે.
મનનો સંબઘ દદૅ સાથે બંઘાતો હોય છે.
ને અમે એંકાત સાથે રહેતા હોય છે.

શિલ્પા પ્રજાપતિ

No comments:

Post a Comment