Thursday 5 March 2009

(44) સોદાગરો મુંઝવાયા કેમ?

સોદો સસ્તામાં થયો નથી,
કિંમત તેની શું ચુકવાય,
તે પણ જાણ હજી બાકી છે.
કિંમત અમુલ્ય હતી પણ!
સોદો એકતરફીનો નહતો,
તો છેતરાયા આમ કેમ?
હવે ક્હે છે કિંમત પાછી દો,
પણ પાછી કેમની વળાઇ!
લેવળ-દેવળતો બરાબર છે,
તો સોદાગરો મુંઝવાયા કેમ?
સોદો ભૂલ થી થયો હશે!
નેકદાચ સમય ખોટો હશે કે?
કે સંજોગો તેમના નહિ હોય.

.શિલ્પા પ્રજાપતિ...

1 comment:

  1. sarash rite tame express karyu chhe ke " how some time some one feel helpless after making move in life. one dose not know how to move forward and how to back out"

    gooooood... keep it up....

    ReplyDelete